Connect with us

NEWS

 બ્રહ્માકુમારીઝ  પાટણ સેવાકેન્દ્ર દ્વારા ઉજવાયું રક્ષાબંધન નું પાવન

Published

on

બ્રહ્માકુમારીઝ  પાટણ સેવાકેન્દ્ર દ્વારા ઉજવાયું રક્ષાબંધન નું પાવન પર્વ ઉજવાયું।
નીલમદીદીએ  જીવનને  વિકારો,અવગુણોથી મુક્ત રહેવાનો  આપ્યો સંદેશ
રક્ષા બંધનના પવિત્ર પર્વ  પર બ્રહ્માકુમારીઝ પાટણ સેવાકેન્દ્ર દ્વારા 30 થી વધુ જગ્યાઓ પર જઈને અનેક ભાઈ બહેનોને પાવન પર્વ નો સંદેશ આપ્યો।ડીએસ પી ઓફિસ સ્ટાફ , સબ જેલ ના 200 થી વધુ કેદી  ભાઈ બહેનોને રાખડી બાંધી , ફોરેસ્ટ ઓફિસ ,ગ્રામ વિકાસ એજન્સી ,આત્મા  ઓફિસ ,ત્રણ પેટ્રોલ પમ્પ ,બજાજ શો રૂમ ,હોન્ડા ,યામાહા ,ડી.ડી.ઓ  ઓફિસ,બસ સ્ટેશન,પોલીસ ડિવિઝન એ  અને બી  ,હમલોગ ,નિભાવ ,નોબેલમિત્ર ,મહાગુજરાત ,સમયગુજરાત જેવા અનેક સ્થાનો પર પરમાત્મ પ્યારની રક્ષા સૂત્ર બાંધી સર્વને રાખી ની શુભકામનાઓ આપી હતી। અનેક લોકો પાસેથી  વ્યસન મુક્તિ ની ભેટ માંગી

 

Bro.mohanbhai Patel president b.j.p
DIVINE FAMILY I AM SENDING RAKHI SERVICE NEWS PATAN CENTRE

Neelamdidi Tying Rakhi Bro.Dr.Kiritbhai C Patel –M.L.A. Patan

Nidhiben tying Rakhi Sis.Shobha Bhutda -S.P. Patan

Nidhiben Giving Prasad- Rakhi –D.K.Parekh –D.D.O Patan

Nidhiben Tying Rakhi Bro.Shaileshbhai Patel-Agri.Officer

Neetaben,Nidhiben ,T.N.Patel ,Officer Atma Office ,gram vikas Agency Patan

Neetaben tying Rakhi -Bro.Ashokbhai –Owner Bajaj

Neetaben ,T.N.Patel. After Rakhi  Group Photo Bank Of Baroda

Sis Mita Tying Rakhi  Education Officer Bro Zala -Patan

Neetaben ,Nidhiben  Giving Sweet After Rakhi Bro.J.J.Rajput

Neetaben Tying Rakhi Bro.S.S.Parmar  Gram vikas Agency Officer

NEWS

પાટણ સેવાકેન્દ્ર દ્વારા 83મોં શિવજયંતી મહોત્સવ ધૂમધામ થી ઉજવાયો

Published

on

By

પાટણ સેવાકેન્દ્ર દ્વારા 83મોં શિવજયંતી મહોત્સવ ધૂમધામ થી ઉજવાયો

શિવ પરમપિતા પરમાત્મા સર્વ આત્માઓના પિતા છે. જયારે જયારે ધરા પર પાપ વધે છે.ત્યારે એમાં કરેલા વાયદા પ્રમાણે ધરતી પર અવતરિત થાય છે તે દિવસની યાદગાર રૂપમાં શિવરાત્રી ઉજવવામાં આવે છે. વ્યસનો અને વિકારો ને ત્યજવાનો ઉપવાસ કરી ,પરમાત્મ સંતાન નો નશો કરી આત્માની જ્યોત જગાડવાનું જાગરણ કરવાનું છે. પરમાત્માને યાદ કરી ઉપરવાસ કરીએ. એવું નીલમદીદી એ શિવજયંતી નું રહસ્ય સમજાવતા કહ્યું હતું।
કાર્યક્રમમાં નીલમ દીદી એ શિવજીને ફુલહાર અપર્ણ કરી આરાધના કરી. નાના હોય,આન્સી,કુમારી નંદી એ શિવ મહિમાના સુંદર ગીતો પર નૃત્ય કર્યું। કુમાર દયેય ને ગીતાના શ્લોક બોલીને મંત્રમુગ્ધ કરી દીધા। ડો કાંતિભાઈ પટેલ-ગાયનેક,ડો કાંતિભાઈ પટેલ વૈદિક ડિએડિક્શન રિહેબ સેન્ટર ,ડો સુમનભાઈ,નટુભાઈ મહેતા ,ફોરેસ્ટ ઓફિસર વિષ્ણુભાઈ પટેલ વગેરેએ દીપ પ્રજ્વલન કરી ધ્વજારોહણ કરી પ્રતિજ્ઞા ના રૂપ માં સાત સંકલ્પો લેવડાવ્યા હતા. ત્યાર બાદ શાંતિ યાત્રા સેવાકેન્દ્ર થી નીકળી ચિત્રકુટનગર,ગીતાંજલિ,કલાનગર,અંબાજી નેળિયું,હાંસાપુર થી જયનર્મદા પેટ્રોલ પમ્પ ની સામે સેવાકેન્દ્ર ના નવીઆઇએન પ્લોટ ખાતે ધ્વજારોહણ બાદ પૂર્ણ થઇ।
લાંબી સ્કૂટર ,ગાડી દ્વારા શાંતિ યાત્રા કાઘી શાંતિ નો સંદેશ આપતા નારા પણ બોલાવ્યા હતા.

Continue Reading

NEWS

Service News Patan

Published

on

By

service news- patan (1)

Continue Reading

brahmakumaris patan

Service News

Published

on

By

patan

Continue Reading

Brahma Kumaris Patan